https://gexpressnews.in/latest/gandhinagar-ranajipura/
ગાંધીનગર તાલુકાના રાણજીપુરા પ્રાથમિક શાળામાં આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા નિમિત્તે તાલુકા સદસ્ય મહોતજી બબાજી ઠાકોર, શાળાના બાળકો,શિક્ષક પરિવાર તથા ગ્રામજનોની ઉપસ્થિતીમા ’’આઝાદીકા અમૃત મહોત્સવ’’ કાર્યક્રમ યોજાયો..