https://aapnugujarat.net/archives/9214
GST ની અમલવારી અને તેની સમસ્યા અંગે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરવા તા.૧૪-૭-૨૦૧૭ના રોજ સર્કીટ હાઉસ જામનગર ખાતે  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા આવશે