https://aapnugujarat.net/archives/5849
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી કન્યા કેળવણીમાં ૧૭ ટકાના  વધારાની સાથોસાથ ડ્રોપ આઉટ રેશીયો ૧ ટકાથી પણ નીચે પહોંચ્યો છે : વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણ તડવી