https://www.proudofgujarat.com/ankleshwar-50/
અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ બજરંગ પ્રોવિઝન સ્ટોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતા આશરે ૭૦ હજારની ઉપરાંત નું નુકસાન થવા પામ્યું હતું